Welcome to PVT Primary School.
Call us today
+91 261 2300237/40(GM)
Call us today
+91 261 2300238/37(EM)
Call us today
+0261 2300245(Prayogik)

વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં પ્રથમ સત્રાંત વાલી મિટિંગનું આયોજન….

Sep 27, 2024

શાળા, શિક્ષક, વિધાર્થી,અને વાલીઓ શિક્ષણના મહત્વના પાયા ના હેતુ છે. શિક્ષણમાં આ બધાની આવશ્યકતા જરૂરી છે. આના વગર ચાલે જ નહી. વાલી શાળાની મુલાકાત લેશે તો જ શાળા વિશે શિક્ષકો વિષે પોતાના બાળકની પ્રગતિ વિશે જાણી શકે છે.બાળકના ઘડતર માટે શાળા અને સમાજનું જોડાણ ખુબજ અગત્યનું છે. આ હેતુથી વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં વાલી મીટીંગનું આયોજન કરવામાં આવે છે.