Welcome to PVT Primary School.
Call us today
+91 261 2300237/40(GM)
Call us today
+91 261 2300238/37(EM)
Call us today
+0261 2300245(Prayogik)

વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં ગુરુપૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરાઈ….

Sep 27, 2024

ભારતીય હિન્દુ સંસ્કૃતિ મુજબ ગુરુનું સ્થાન દરેક વ્યક્તિના જીવનમાં અનોખું છે. શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા પણ મહાન બતાવવામાં આવ્યા છે.સમગ્ર ભારતભરમાં હર્ષ અને ઉલ્લાસભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે.જીવનમાં સૌથી મહાન ગુરુ એ છે કે જીવનનો માર્ગ બતાવે છે. આજના સમયમાં શિક્ષક રૂપી ગુરુ એ વિદ્યાર્થીને યોગ્ય સંસ્કાર અને શિક્ષણ આપીને ભારતના શ્રેષ્ઠ નાગરિક બનાવે છે. શાળામાં ભારતીય સંસ્કૃતિને સમજે અને જાણે તે હેતુથી વનિતા વિશ્રામ પ્રાયોગિક શાળામાં ઉજવણી કરવામાં આવી.